PM Kisan 13મો હપ્તો : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તારીખ 27 ફેબ્રુઆરી 2023ને સોમવારના રોજ બપોરે 3:30 થી 4:30 કલાક ના રોજ માલિની ગ્રાઉન્ડ, બી.એસ. યેદિયુરપ્પા માર્ગ, બેલગાવી, કર્ણાટક ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિની 13માં હપ્તા હેઠળ 8 કરોડથી વધુ લાભાર્થી કિસાનભાઈઓને 16,800 કરોડ રૂપિયાથી વધુનું હસ્તાંતરણ કર્યું.
PM Kisan 13મો હપ્તો
આજે આપડે આવી જ એક યોજના “Pm Kisan 13th Installment Status How to Check 2023” એટલે કે ખેડૂતો પીએમ કિસાન યોજના મા તેઓ નો 13મો હપ્તો કઈ રીતે ચેક કરી શકશે તેની માહિતી મેળવવાના છીએ. PM Kisan નો 13મો હપ્તો, આ આર્ટિકલ તમે રંગીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહિયા છે , રંગીલો ગુજરાતી ( ગુજરાત અસ્મિતા ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
PM કિસાન યોજના
યોજના નું નામ | પીએમ કિસાન યોજના નો 13 મો હપ્તો અહીંયા થી ચેક કરો |
હપ્તો | પીએમ કિસાન 13મો હપ્તો |
સહાય | ખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ થી તેઓ ને ટેકો મળી રહે |
PM કિસાન 13મા હપ્તાની તારીખ 2022 | 27 February 2023 |
લાભાર્થી | દેશ નાં ખેડૂતો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
ચુકવણી મોડ | ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર |
સત્તાવાર વેબસાઇટ | https://pmkisan.gov.in/ |
આ પણ ખાસ વાંચો :
તબેલા લોન યોજના 2023 : જાણો સંપૂર્ણ માહિતી અહીંથી
વ્હાલી દીકરી યોજના 2023 : ફોર્મ, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરને એક ટ્વિટમાં માહિતી આપવામાં આવી હતી, કે પીએમ મોદી 27 ફેબ્રુઆરી 2023 કોને कर्नाटक के बेलगावी में PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂત પરિવારોના ખાતામાં 13મો હપ્તો કરશે અને ખેડૂત ભાઈઓ અને લોકો વાતચીત કરશે.
PM KISAN યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 12 હપ્તા ખેડૂતભાઈઓના બેંક એકાઉન્ટમાં ડાઈરેક્ટર જમા કરવામાં આવ્યા છે. ખેડૂત ભાઈઓને તમામ મદદ મળી રહે તે માટે ઘણી હેલ્પલાઈન નંબર અને PM KISAN PORTAL પણ શરું કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જમા થયેલ 12 હપ્તાની વિગતો પણ ખેડૂતભાઈઓ ઓનલાઈન જોઈ શકે છે.
પીએમ કિસાન 13મા હપ્તાની સ્થિતિ 2023 કેવી રીતે તપાસવી
- પીએમ કિસાન યોજના ના 13 મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ખેડૂતો પોતે ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકે છે. અને PM Kisan Yojana 13th Installment Status 2023 કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેને ધ્યાન પૂર્વક વાંચવા વિનંતી.
- સૌપ્રથમ આપ તમારા મોબાઈલ મા “Google Crome” ખોલો.અને તેમાં “ Pm Kisan Yojana” સર્ચ કરો .
- જ્યાં આપની સમક્ષ Pm Kisan Portal ની સરકારી અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ Open થઈ જશે.જ્યા “Home Page” ના જમણી બાજુ માં “ Farmer Corner” પર જવાનું રહેશે.
- હવે “ Farmer Corner” મા જઈ ને “ Beneficiary Status” મેનુ મા જવાનું રહેશે. એ મેનુ મા ઘડિયાળ દોરેલ હશે.
- જ્યાં હવે નવો પેજ ખીલી ગયા બાદ. લાભાર્થી એ તેમનું આધારકાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
- જ્યાં હવે તમારી વ્યક્તિગત તમામ માહિતી ભર્યા બાદ નવા પેજ પર જવાનું રહેશે.જ્યા હવે તમારી “ Beneficiary History” બતાવવા માં આવશે.
- હવે last માં તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીખે જમા થઈ તે જાણી શકાશે
PM KISAN Helpline Number
- કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
- પ્રધાનમંત્રી કિસાન હેલ્પલાઈન નંબર: 155261
- પીએમ કિસાન લેન્ડલાઇન નંબર: 011-23381092, 23382401
- PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
- પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109
- પીએમ કિસાન (ઈ-મેલ આઈડી): [email protected]
પીએમ કિસાન 13 હપ્તો ચેક કરો? | અહીં ક્લિક કરો |
પીએમ કિસાન મોબાઈલ એપ | ડાઉનલોડ કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
PM Kisan સન્માન નિધિનો આગામી હપ્તો જોવા માટે સત્તાવાર વેબસાઇટ કઈ છે?
PM Kisan સન્માન નિધિનો આગામી હપ્તો ચેક કરવા માટેની સત્તાવાર વેબસાઇટ pm kisan.gov.in છે
હું PM Kisan કિસાન સન્માન નિધિનો આગામી હપ્તો કેવી રીતે ચકાસી શકુ?
મોબાઈલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબરના ઉપયોગથી PM Kisan 13માં હપ્તાની વિગતો જોઈ શકાશે.
PM Kisan ૧૩મો હપ્તો જમા થવાની તારીખ કઈ છે?
PM Kisan ૧૩મો હપ્તો તારીખ 27 ફેબ્રુઆરી 2023ને સોમવારના રોજ બપોરે 3:30 થી 4:30 કલાક ના રોજ થશે.

લેખન સંપાદન : રંગીલો ગુજરાતી ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ RangiloGujarati.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો, ’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]